બુધવાર, 4 માર્ચ, 2015

એક દિવસીય કાર્યકર્તા પ્રશિક્ષણ શિબિર

વિવેકાનંદ કેન્દ્ર-પાલિતાણા શાખા દ્વારા મહાશિવરાત્રીના પવિત્ર દિવસે શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, શેત્રુંજી ડેમ, મુકામે કાર્યકર્તા પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવેલ, જેમાં કુલ ૪૫ ભાઈઓ-બહેનોએ દિવસ દરમયાન સંગઠન વિષયને અનુરૂપ રમતો, જુથ ચર્ચા, વ્યાખ્યાન, અભિનયના માધ્યમથી સમજવા પ્રયત્ન અને ચિંતન કરેલ. 

 પ્રાંત પ્રમુખ શ્રી નરેન્દ્રભાઈ ત્રિવેદીએ સંગઠન, સંગઠનાત્મક કાર્યની આવશ્યકતા, કાર્યકર્તાના ગુણો વગેરે બિંદુઓ વિશે માર્ગદર્શન આપેલ.

1 ટિપ્પણી:

  1. super bet of the day【Viecasino.com】KIẾM【999K】KIẾM【999K】KIẾM【999K】KIẾM【999K】KIẾM【999K】KIẾM【999K】KIẾM【999K】K 카지노 카지노 fun88 soikeotot fun88 soikeotot 83Wynn Slots Online Review - $1500 Bonus + Free Spin!

    જવાબ આપોકાઢી નાખો